ઇ-શ્રમ કાર્ડ શું છે? કઇ રીતે મળશે ₹2 લાખનો વીમો બિલકુલ મફતમાં
ભારત સરકાર એ દેશનાં તમામ નાના અને ગરીબ કામદારો માટે ઇ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના થકી તમામ કામદારોનો સર્વાંગી વકાસ થાય તે માટેના સરકાર પ્રયત્નો કરી રહી છે. આ ઇ-શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવું અને તેના ફાયદા જણાવીશું ઇ-શ્રમ કાર્ડ શું છે? ભારત સરકાર દ્વારા ઇ-શ્રમ કાર્ડ યોજના ચલાવવામાં આવે છે. … Read more