સ્વરોજગારી માટે સ્ટેશનરી ની દુકાન બનાવવા ₹ 1 લાખ ની સહાય મળશે
સ્વરોજગારી યોજના દ્વારા આદિજાતિના લોકોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ સ્ટેશનરી દુકાન ના હેતુ માટે ₹ 100,000 ની લોન આપવાથી જીવન ધોરણ ઉંચું લાવી શકે અને પગભર થઇ શકે. સ્વરોજગારી … Read more