વિદ્યાર્થી માટે શિક્ષાઋણ યોજના, મળશે ₹5 લાખ સુધીની સહાય
આદિજાતિના લોકોની આર્થીક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના વિદ્યાર્થીઓને NSTFDC ની શિક્ષારૂણ યોજના હેઠળ લોન આપવાથી સારો અભ્યાસ કરી શકે, જીવન ધોરણ ઉચું લાવી શકે અને પગભર થઇ શકે. શિક્ષાઋણ યોજના (શિક્ષણ લોન યોજના) ૨૦૨૩ … Read more